\(=3 \times 10^5 \times 1600 \times 10^{-6}\)
\(=480\,J\)
Only \(10 \%\) of heat is used in work done.
Hence \(\Delta Q=4800\,J\)
The rest goes in internal energy, which is \(90\,\%\) of heat.
Change in internal energy \(=0.9 \times 4800=4320\,J\)
વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.
વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વાયુને આદર્શ ધારી વાયુને $A$ થી $ B$ સુધી લઇ જવામાં વાયુ પર થયેલું કાર્ય ....... $R$