$30 °C$ અને $0 °C$ તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક ......
  • A$10$
  • B$1$
  • C$9$
  • D$0$
Medium
Download our app for free and get startedPlay store
c
રેફ્રિજરેટર માટે  પરફોર્મન્સ ગુણાંક \(\alpha \,\, = \,\,\frac{{{Q_2}}}{{{Q_1} - {Q_2}}}\)

કાર્નોટ રેફ્રિજરેટર માટે  \(\,\,\frac{{{Q_1}}}{{{Q_2}}}\,\, = \,\,\frac{{{T_1}}}{{{T_2}}}\,\,\,\,\,\therefore \,\,\,\frac{{{Q_1} - {Q_2}}}{{{Q_2}}}\,\, = \,\,\frac{{{T_1} - {T_2}}}{{{T_2}}}\)

\(\therefore \,\,\,\alpha \,\, = \,\,\frac{{{Q_2}}}{{{Q_1} - {Q_2}}}\,\, = \,\,\,\frac{{{T_2}}}{{{T_1} - {T_2}}}\,\,\, = \,\frac{{273}}{{303 - 273}}\,\,\, = \,\,\frac{{273}}{{30}}\,\, = \,\,9.1\,\, = \,9\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા વિકલ્પ માટે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા સૌથી વધુ મળશે ?
    View Solution
  • 2
    $1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$  સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
    View Solution
  • 3
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500\;K$ છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખવામા આવે અને કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે, તો ઠારણ વ્યવસ્થાનું જરૂરી તાપમાન ($K$ માં) કેટલું હશે?
    View Solution
  • 4
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 5
    એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
    View Solution
  • 6
    સામાન્ય દબાણે $(1.013 \times 10^5\ Nm^{-2} ) $ અને $100 ^o C$  પર પાણીના એક નમુનાને $100\ ^o C$ પર $0.1\ g$ વરાળમાં ફેરવવા માટે $54\ cal$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ $167.1\ cc$  છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.
    View Solution
  • 7
    અચળ તાપમાન પર એેક વાયુ ફેરફારમાંથી પસાર થાય છે. નીચેનામાંથી કઈ રાશિ સ્થિર (નિશ્ચિત) જળવાઈ રહે છે ?
    View Solution
  • 8
    આદર્શ વાયુ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થરમોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન ..........
    View Solution
  • 9
    એકમ દળના $ {V_1} $ કદના પ્રવાહીને $ {V_2} $ કદના વાયુમાં અચળ દબાણ $P $ અને તાપમાન $T$ એ રૂપાંતર કરવામાં આવે છે.બાષ્પાયનગુપ્ત ઉષ્મા $L$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો વધારો થાય?
    View Solution
  • 10
    $1$ મોલ $N _{2}$ વાયુને $300\, K$ તાપમાન થી $600\, K$ તાપમાન સુધી સમદાબ પ્રક્રિયાથી ગરમ કરતા વાયુની એન્ટ્રોપીમાં ($J/K$ માં) કેટલો ફેરફાર થાય?
    View Solution