$60.5\,cm$ લંબાઇની નળીને શિરોલંબ મૂકેલી છે જેનો નીચેનો છેડો પાણીમાં ડૂબેલો છે. $500\,Hz$ આવૃતિ ધરાવતા ધ્વનિના તરંગને નળીમાં દાખલ કરવામાં આવે છે.જયતે પાણીની સપાટીને ઉપરની નળીની લંબાઈ $16\,cm$ અને $50\,cm$ હોય ત્યારે નળી ધ્વનિના તરંગ સાથે અનુનાદ કરે છે. જ્યારે નળીને પાણીની બહાર કાઢી લેવામાં આવે આવે ત્યારે કઈ બે લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) માટે નળી અનુનાદ કરશે?
Download our app for free and get started