આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $P-V$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગે જાય છે. જો ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ અનુક્રમે ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ વડે દર્શાવાય અને આંતરિક ઊર્જાનો ફેરફાર અનુક્રમે $\Delta U_1,\Delta U_2$ અને $\Delta U_3$ વડે દર્શાવાય, તો
AIPMT 2012, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $.......$
$1$ કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 \,\,kJ $ જેટલું કાર્ય કરવું પડે છે, જે દરમિયાન વાયુનું તાપમાન $ 7^o C$ જેટલું વધે છે, તો આ વાયું ....... છે. $(R = 8.3\,\, J\,\, mol^{-1} \,\,K^{-1})$
$A$ અને $B$ બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં $\Delta Q_A$ અને $\Delta Q_B$ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને $\Delta U_A$ અને $\Delta U_B$ આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?
કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?