આદર્શ વાયુ માટે $ dW = 0 $ અને $ dQ < 0. $ હોય,તો વાયુનું
IIT 2001, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્વિ-પરમાણુક વાયુ $(\gamma=1.4)$ ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે $200 \mathrm{~J}$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા_________હશે.
બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન $A$ $T_{1}$ તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને $T$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન $B$ એન્જિન $A$ દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને ${T}_{3}$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો ${T}$ નું મૂલ્ય કેટલું હશે?
આપેલ આદર્શ વાયુ માટે ઉષ્મા એન્જિન $227^o C$ અને $127^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કેટલી ઉષ્માનું ($kcal$ માં) કાર્યમાં રૂપાંતર થાય?
એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન $27^{\circ} C$ હોય તેની કાર્યક્ષમતા $25 \%$ છે. મૂળ કાર્યક્ષમતાને $100 \%$ જેટલી વધારવા માટે ઉષ્મા ઉદગમનું તાપમાન કેટલા ડીગ્રી જેટલું બદલવું પડશે$?$
કોઈ એક પ્રક્યિામાં એક મોલ એક પરમાણ્વીક આદર્શ વાયુના કદ અને તાપમાનમાં $ VT=K$ ના સબંધ અનુસાર બદલાય છે. જ્યાં $K$ એ અચળાંક છે. આ પ્રક્રિયામાં વાયુના તાપમાનને $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. વાયુ દ્વારા શોષાતી ઊષ્માનો જથ્થો કેટલો હશે. ($R$ વાયુ અચળાંક છે).