આદર્શ વાયુના દબાણ અને કદ $\mathrm{PV}^{\frac{3}{2}}=\mathrm{K}$ (અચળાંક) અનુસાર સંકળાયેલ છે જ્યારે વાયુને સ્થિતિ $\mathrm{A}\left(\mathrm{P}_1, \mathrm{~V}_1, \mathrm{~T}_1\right)$ માંથી સ્થિતિ $\mathrm{B}\left(\mathrm{P}_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)$ પર લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય_______છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........
    View Solution
  • 2
    જયારે $0^o C $ નો $1\ kg$ બરફ પીગળીને $0^o C $ પાણીમાં રૂપાંતર થાય, ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ...... $cal/K$

    બરફની ગુપ્ત ઉષ્મા $80\, cal/gm$ લો.

    View Solution
  • 3
    આદર્શવાયુના એક પ્રયોગ દરમિયાન તે વાયુ એક વધારાના નિયમ $VP^2$ અચળનું પાલન કરતાં જણાય છે. તેનું પ્રારંભિક તાપમાન $T$ અને કદ $V$ છે. જે તેનું કદ વધારીને $2 V$ થાય. ત્યારે અંતિમ તાપમાન કેટલું થશે?
    View Solution
  • 4
    ${27^o}C$ તાપમાને રહેલ હિલિયમનું કદ $8$ લિટર છે.તેનું અચાનક સંકોચન કરીને કદ $1$ લિટર કરતાં વાયુનું તાપમાન  ....... $^oC$ થાય? $[\gamma = 5/3]$
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 7
    સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ $V_{1}$ થી $V_{2}$ કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય $W_{1}$ સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો $W_{2}$ અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો $W_{3}$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિન $400\, K$ અને $800\, K$ વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય $1200\, J$ હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... $J$ હશે. 
    View Solution
  • 9
    કાર્નોટ એન્જિન $300 K$ અને $600 K$ ની વચ્ચે કાર્ય કરે છે,થતું કાર્ય $800 J \,per\, cycle$ હોય,તો અપાતી ઉષ્મા ....... $J/cycle$
    View Solution
  • 10
    વાયુની આંતરિકઊર્જા $U$ અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ
    View Solution