આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    પુનઃસંયોજનનું મુલ્ય ક્યાં નીયમનાં આધાર પર હોય છે ?
    View Solution
  • 3
    આદર્શ વાયુ માટે $ dW = 0 $ અને $ dQ < 0. $ હોય,તો વાયુનું
    View Solution
  • 4
    એક દ્વિ-પરમાણુક વાયુ $(\gamma=1.4)$ ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે $200 \mathrm{~J}$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા_________હશે.
    View Solution
  • 5
    $30 °C$ અને $0 °C$ તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક ......
    View Solution
  • 6
    તંત્રને $35\, J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $15\, J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ....... $J$ થાય?
    View Solution
  • 7
    તંત્ર વડે થતું કાર્ય $333 \,cal $ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $167 \,cal$ હોય,તો તંત્રને ....... $cal$ ઉષ્મા આપવી પડે?
    View Solution
  • 8
    આકૃતિમાં સમાન દળ ધરાવતા આદર્શ વાયુ માટે બે સમદાબ પ્રક્રિયાઓ દર્શાવેલી છે. તો .........
    View Solution
  • 9
    એક પ્રતિવર્તી એન્જિન અને એક અપ્રતિવર્તી એન્જિન સમાન તાપમાનો વચ્ચે કાર્ય કરે છે, તો તેમની કાર્યક્ષમતા ... છે.
    View Solution
  • 10
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution