આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ $A$ અને $B$ માટે સાચું વિધાન પસંદ કરો.
  • A પ્રક્રિયા $B$ માટે $\frac{P^{\gamma-1}}{T^\gamma} k$ અને પ્રક્રિયા $A$ માટે $T=k$.
  • B પ્રક્રિયા $B$ અને $A$ માટે $P V=k$.
  • Cપ્રક્રિયા B માટે $\mathrm{PV}^\gamma=k$ અને પ્રક્રિયા $A$ માટે $P V=k$.
  • Dપ્રક્રિયા $A$ માટે $\frac{T^\gamma}{P^{\gamma-1}}=k$ અને પ્રક્રિયા $B$ માટે $P V=k$.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
Steeper curve \((B)\) is adiabatic

Adiabatic \(\Rightarrow \mathrm{PV}^{\prime}=\) const.

Or \(\mathrm{P}\left(\frac{\mathrm{T}}{\mathrm{P}}\right)^{\mathrm{r}}=\) const.

\(\frac{\mathrm{T}^v}{\mathrm{P}^{v-1}}=\text { const. }\)

Curve \((A)\) is isothermal

\(\mathrm{T}=\) const.

\(\mathrm{PV}=\) const.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 2
    નીચેનામાથી કઈ થર્મોડાયનેમિક રાશિ નથી?
    View Solution
  • 3
    એક મોલ વાયુને શરૂઆતની સ્થિતિ $(P_1, V_1,T)$ થી અંતિમ સ્થિતિ $(P_2, V_2,T)$ સમતાપી પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 4
    એક કાર્નોટ એન્જિનના કાર્યકારી પદાર્થ તરીકે દ્વિપરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. જો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V$ થાય તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 5
    $100\; g$ પાણીને $30^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણીએ તો, પાણીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184\; J / Kg / K$)
    View Solution
  • 6
    એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા $D$ માંથી વચ્ચેની અવસ્થા $E$ માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા $E$ થી $F$ જાય છે. વાયુ દ્વારા $D$ થી $E$ થી $F$ જતાં થતું કુલ કાર્ય $..........\,J$ હશે.
    View Solution
  • 7
    $\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
    View Solution
  • 8
    શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
    View Solution
  • 9
    કાર્નોટ એન્જિન $300K$ અને $600K$ વચ્ચે કાર્ય કરે છે.તે ચક્ર દીઠ $800J$ કાર્ય આપે છે.તો તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $=$ ....... $J/cycle$
    View Solution
  • 10
    કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર $kV^3$ જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન $100^{\circ} C$ થી $300^{\circ} C$ બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............$nR$ થશે, જ્યાં $n$ એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.
    View Solution