આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $abca$ દર્શાવેલ છે.$ca$ પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-180\, J$ છે.વાયુ $ab$ પથ પર $250\, J$ ઉષ્માનું શોષણ અને $bc$ પથ પર $60\, J$ ઉષ્માનું શોષણ કરે તો $abc$ પ્રક્રિયા દરમિયાન ..... $J$ કાર્ય થશે.
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........
    View Solution
  • 2
    કાર્નોટ એન્જિન $300K$ અને $600K$ વચ્ચે કાર્ય કરે છે.તે ચક્ર દીઠ $800J$ કાર્ય આપે છે.તો તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $=$ ....... $J/cycle$
    View Solution
  • 3
    પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી થાય?
    View Solution
  • 4
    $0^{\circ} C$ તાપમાને રહેલ $100\;gram$ પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને $0^{\circ} C$ બરફમાં ફેરવવામાં આવે છે, તો $27^{\circ} C$ તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો)

    (બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \;Cal / gram$)

    View Solution
  • 5
    થર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ શેના સંરક્ષણને સંબંધિત છે.
    View Solution
  • 6
    એક મોલ વાયુને શરૂઆતની સ્થિતિ $(P_1, V_1,T)$ થી અંતિમ સ્થિતિ $(P_2, V_2,T)$ સમતાપી પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 7
    નીચેના ફકરા પર આધારિત છે.$P -T$ આલેખમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલ $ABCDA$ ચક્ર માટે લીધેલ છે.

    વાયુને આદર્શ ધારી વાયુને $A$ થી $ B$  સુધી લઇ જવામાં વાયુ પર થયેલું કાર્ય ....... $R$

    View Solution
  • 8
    બરફ બનાવતા પાણીની એન્ટ્રોપી...
    View Solution
  • 9
    સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ હોય?
    View Solution
  • 10
    $T$ તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે? વાયુ માટે સમોષ્મી અચળાંક $\gamma=3 / 2$ છે. $(\mu=1 \text { mole })$
    View Solution