આકૃતિમાં એક થરમોડાઇનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે.આકૃતિમાં દર્શાવેલ બિંદુઓએ દબાણ અને કદ આ મુજબ છે.

${P_A} = 3 \times {10^4}\;Pa,\;{P_B} = 8 \times {10^4}\;Pa$ અને ${V_A} = 2 \times {10^{ - 3}}\;{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}\;{m^3}$

$AB$ પ્રક્રિયામાં તંત્રમાં $600\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે અને $BC$ પ્રક્રિયામાં $200\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે. $AC$ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઊર્જાનો ફેરફાર  ..... $J$ હશે.

AIPMT 1992, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુનું દબાણ અને કદ એે આકૃતિમાં $P-V$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ બદલાય છે, વાયુનું તાપમાન ......... હશે.
    View Solution
  • 2
    “ઉષ્માનું વહન આપમેળે ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ થતું નથી.” આ વિધાન કયા નિયમનું છે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
    View Solution
  • 4
    સમકદ પ્રક્રિયા માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 5
    આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
    View Solution
  • 6
    સમાન દબાણ $(P)$, કદ $(V)$ અને તાપમાન $(T)$ ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર $A$ અને $B$ ધ્યાનમાં લો. $A$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે $B$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર $B$ માંના વાયુના અંતિમ દબાણ અને $A$ માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.
    View Solution
  • 7
    અવાહક પાત્રમાં $4 \,mol$ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુ $T$ તાપમાને ભરેલ છે.વાયુને $Q$ ઉષ્મા આપતાં $2\, mol$ વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે.જો તાપમાન અચળ રહેતું હોય,તો ઉષ્મા $Q$ કેટલી હશે?
    View Solution
  • 8
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 9
    $-10^{\circ} {C}$ થી $25^{\circ} {C}$ વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ $35\, {W}$ નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (${J} / {s}$) વહન કરશે? 
    View Solution
  • 10
    આદર્શ વાયુ માટે $ dW = 0 $ અને $ dQ < 0. $ હોય,તો વાયુનું
    View Solution