આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
  • A$6$
  • B$0$
  • C$-4.5$
  • D$4.5$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
\(\text { As } \Delta q =0\)

\(\Delta u =- W\)

\(W =\int PdV\)

\(\Delta u =- W =30 \times 10^3 \times 150 \times 10^{-6}\)

\(=4500 \times 10^{-3}\)

\(=4.5\,J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $50\,\%$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $40^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા $30 \%$ જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... $K$ થશે.
    View Solution
  • 3
    કાર્યક્ષમતા $\eta=\frac{1}{10}$ ધરાવતા એેક કાર્નોટ એેન્જિનનો ઉષ્મા એન્જિન તરીકે ઉપયોગ થાય છે. આ એન્જિનનો રેફિજરેટર તરીકે ઉપયોગ કરીને તેના પર $10\; J$ નું કાર્ય કરવામાં આવે, તો તે નીચા તાપમાનેથી કેટલી ઊર્જાનું શોષણ કરશે?
    View Solution
  • 4
    $2$ મોલ વાયુનું તાપમાન $340 \;K$ થી $342\; K$ કરતાં આંતરિકઊર્જામાં થતો વધારો ........ $cal.$ ${C_v} = 4.96\,cal/mole\,K$,
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 7
    એક ઉષ્મીય રીતે અલગ પાડેલ રૂમમાં ફ્રિજનો દરવાજો ખુલ્લો રાખતા રૂમમાં રહેલ હવાનું તાપમાન...
    View Solution
  • 8
    કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર $kV^3$ જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન $100^{\circ} C$ થી $300^{\circ} C$ બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............$nR$ થશે, જ્યાં $n$ એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.
    View Solution
  • 9
    $5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય...?
    View Solution
  • 10
    વિધાન : સમોષ્મી સંકોચન પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાન બંને ઘટે.

    કારણ : સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે

    View Solution