Question
આળસથી થતું નુકસાન ચાર-પાંચ વાક્યોમાં લખો.

Answer

આળસથી શરીર અને મન બગડે છે. આળસ સર્વ પ્રકારના દુરાચારની જનેતા છે. આળસુ માણસ દેવાદાર રહે છે ને બીજાને ભારરૂપ બને છે. આળસ આપણી ‘આજ’ લઈને ‘આવતી કાલ’ ઊધઈની જેમ ખાઈ જાય છે. આસ શાંતિ અને સુખને હરનાર છે. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ જતુનો પાક હતો? આઠ-દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો.
વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા$-$સ્વાગતા થશે $?$
કવિ કાળને શું કહે છે?
તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો.
આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે?
ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?
બીજી વાર શેરડીમાંથી રસ ન નીકળ્યો ત્યારે ગ્રામમાતા શું બોલી?
આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય. એટલે તમે શું સમજ્યાં $?$
કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી $?$
વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો?