આપેલ $ P → V$  ના આલેખમાં આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા બિંદુ $a$ અને અંતિમ અવસ્થા બિંદુ $e$ વડે દર્શાવી છે. વાયુ અવસ્થા $a$ થી અવસ્થા $e$ સુધી $(i)\, abe\, (ii)\, ace\, (iii)\, ade$ માર્ગેં જાય છે. વાયુ વડે શોષાતી ઉષ્મા ....... હશે.
  • A
    ત્રણેય પ્રક્રિયાઓમાં સમાન
  • B$(i)$ અને $(ii)$ પ્રક્રિયાઓમાં સમાન
  • Cપ્રક્રિયા $(iii)$ કરતાં પ્રક્રિયા $(i)$ માં વધુ
  • D
    આપેલ પૈકી એક પણ નહિ
Medium
Download our app for free and get startedPlay store
c
દરેક માર્ગ માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ સમાન છે. આથી \(\Delta E_{int}\) બધા માર્ગ માટે સમાન.

થરમાડાઇનેમિક્સના પ્રથમ નિયમ મુજબ, \(\Delta Q = \Delta E_{int} + \Delta W\) 

\(\therefore \Delta Q \propto \Delta W \)

આથી વધુ કાર્ય એટલે વધુ ઉષ્માનું શોષણ.

અત્રે,\(\Delta W_{(i)} = +ve\)    \(\Delta W_{(ii)} = -ve \)       \(  \Delta W(iii) = 0\)

\(\therefore\) વિકલ્પ સાચો છે

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રૂમની અંદર મૂકવામાં આવેલા રેફ્રીજરેટરનો દરવાજો ખોલીને તમે .....
    View Solution
  • 2
    નીચેના ફકરા પર આધારિત છે.$P -T$ આલેખમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલ $ABCDA$ ચક્ર માટે લીધેલ છે.

    વાયુને $D$ થી $A $ સુધી લઇ જવામાં તેના પર થયેલું કાર્ય .......

    View Solution
  • 3
    થર્મોડાયનેમિક તંત્ર માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 4
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 5
    $-10^{\circ} {C}$ થી $25^{\circ} {C}$ વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ $35\, {W}$ નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (${J} / {s}$) વહન કરશે? 
    View Solution
  • 6
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution
  • 7
    આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
    View Solution
  • 8
    એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
    View Solution
  • 9
    દ્રી-આણ્વીય આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનનાં કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે તો સમોષ્મી પ્રક્રિયા દરમીયાન જો કોઇ એક તબક્કા દરમીયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V $જેટલુ થાય ત એન્જિનની કાર્યક્ષમતા.... ?
    View Solution
  • 10
    પિસ્ટન ઘરાવતા બે પાત્ર $A$ અને $B$ માં એક સમાન વાયુ, $T$ તાપમાન અને $V$ કદ ભરેલો છે.પાત્ર $A$ માં વાયુનું દળ $m_A$ અને પાત્ર $B$ માં વાયુનુ. દળ $m_B$ છે.સમતાપી વિસ્તરણ કરી તેમનું કદ $2V$ કરવામાં આવે છે.પાત્ર $A$ અને $B$ ના દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta P$ અને $1.5 \Delta P$ હોય તો
    View Solution