અવાહક પાત્રમાં $4 \,mol$ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુ $T$ તાપમાને ભરેલ છે.વાયુને $Q$ ઉષ્મા આપતાં $2\, mol$ વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે.જો તાપમાન અચળ રહેતું હોય,તો ઉષ્મા $Q$ કેટલી હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:
    View Solution
  • 2
    એક એન્જિનની કાર્યક્ષમતા $1/6$ છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $ 62^o C$ ઘટાડવામાં આવે,ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે. સ્ત્રોતનું તાપમાન ...... $^oC$ હશે
    View Solution
  • 3
    પિસ્ટન ધરાવતા નળાકારમાં $27°C$ તાપમાને $0.2 \,mol$ હવા ભરેલી છે.સમતાપી પ્રક્રિયાથી અંતિમ કદ પ્રારંભિક કદથી બમણું કરતાં તંત્ર વડે  ...... $J$ કાર્ય થાય.
    View Solution
  • 4
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 5
    એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
    View Solution
  • 6
    જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $\frac{{{C_p}}}{{{C_v}}} = \frac{3}{2}$ 
    View Solution
  • 7
    $P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
    View Solution
  • 8
    ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$
    View Solution
  • 9
    વાયુનું શરૂઆતનું દબાણ અને કદ $ P$ અને $V$ છે.સમતાપી વિસ્તરણ કરીને કદ $ 4V$ અને સમોષ્મી સંકોચન કરીને કદ $V$ કરતાં અંતિમ દબાણ કેટલું થશે?$ [\,\,\gamma \, = \,1.5] $
    View Solution
  • 10
    તંત્ર $ ({P_1},\;{V_1}) $ અવસ્થામાંથી $ ({P_2},{V_2}) $ અવસ્થામાં જાય ત્યારે,તંત્ર દ્વારા કેટલું કાર્ય થશે?
    View Solution