Question
બુદ્ધ 'મધ્યમ માર્ગ' દ્વારા શો સંદેશ આપે છે?

Answer

બુદ્ધના 'મધ્યમ માર્ગ'નો સંદેશ : સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય. જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય, એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ?
ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન શા માટે અટકતું નથી?
'ગ્રામમાતા'કાવ્યમાં આલેખાયેલું હેમંતઋતુનું વર્ણન લખો.
'જનની' કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો.
આંગણામાં આવતાં કે આસપાસ દેખાતાં પંખીઓ શું શું કરતાં જોવા મળે છે $?$
શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શો વિચાર આવ્યો ?
‘નિરંતર ઉઘોગ એટલે બા’-એમ લેખક શા માટે કહે છે? 
આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો
ધરતી, વાદળી, વરસાદ $($મધ$),$ ગંગા, ચંદ્ર, મઘ
કાવ્યમાં ધરતી, ગંગા, વાદળી તેમજ ચંદ્ર કરતાં માતાને કેવી રીતે ચઢિયાતી બતાવાઈ છે?
દિયર ભાભી વિશે શું કહે છે ? શા માટે ?