ચંદ્ર પર થતો ધડાકો પૃથ્વી પર સંભળાતો નથી, કારણ કે
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચોરસ પ્લેટના ચારેય ખૂણાના યામ $(0, 0), (L, 0), (L, L)$ અને $(0, L)$ છે.ધારને અથડાવવાથી લંબગત સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે, $u(x, y)$ ને $(x, y)$ બિંદુનું સ્થાનાંતર તરીકે દર્શાવવામાં આવે છે, $u$નું સમીકરણ ...... .
    View Solution
  • 2
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $2$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.આ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $1$ પ્રતિ સેકન્ડ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 3
    $ 9.8 \times {10^{ - 3}}kg{m^{ - 1}} $ રેખીય દળ ધરાવતા તાર દ્વારા $30^°$ ના ઢાળવાળો ધર્ષણરહિત ઢાળ પર બે પદાર્થ આકૃતિ મુજબ બાંધેલા છે,તંત્ર સંતુલન સ્થિતિમાં હોય,ત્યારે તારમાં લંબગત તરંગની ઝડપ $100 m/s$ હોય, તો દળ $m$ કેટલું  $m =$ ..... $kg$ હશે?
    View Solution
  • 4
    જ્યારે બે સ્વરકાંટાને (સ્વરકાંટા$-1$ અને સ્વરકાંટા$-2$)  એકસાથે ધ્વનિત કરતાં પ્રતિ સેકન્ડે $4$ સ્પંદ સંભળાય છે. સ્વરકાંટા$-2$ ના પાંખિયા પર ટેપ લગાવવામાં આવે તો પ્રતિ સેકન્ડે $6$ સ્પંદ સંભળાય છે. જો સ્વરકાંટા$-1$ ની આવૃતિ $200\, Hz$ હોય તો સ્વરકાંટા$-2$ ની મૂળભૂત આવૃતિ($Hz$ માં) કટલી હશે?
    View Solution
  • 5
    બે કણોના સ્થાનાંતર

    $ {y_1} = 0.06\sin 2\pi (1.04t + {\phi _1}) $ અને

    $ {y_2} = 0.03\sin 2\pi (1.04t + {\phi _2}) $

    હોય,તો તેને ઉત્પન્ન કરતાં તરંગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

    View Solution
  • 6
    જો તાણમાં $4\, \%$ નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... $\%$ જેટલો પ્રતિશત વધારો થશે.
    View Solution
  • 7
    સમાન તાપમાને રહેલા બે પાત્રમાં વાયુના અણુનું દળ $ m_1 $ અને $ m_2 $ છે.તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    ઘન $x$-અક્ષ પર લંબગત તરંગ ગતિ કરે છે. માધ્યમના કણો કઈ દિશામાં ગતિ કરતા હશે.
    View Solution
  • 9
    માધ્યમમાં તરંગ પ્રસરણ દરમિયાન કયો ગુણધર્મ બીજા પર આધારિત નથી?
    View Solution
  • 10
    ઘ્વનિઉદ્‍ગમ અચળ વેગથી સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. ઉદ્‍ગમ શ્રોતા પાસેથી પસાર થઇને હવે દૂર જાય છે. તો શ્રોતા દ્રારા અનુભવાતી આવૃતિ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution