Question
'ધૂળિયે મારગ' કાવ્યમાં કવિ પાસે શું નથી? 

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે ? તેનાથી કાવ્યમાં ક્યો ભાવ જગાડાયો છે ?
 “આવકારો' કાવ્યમાં કઈ વાત અભિવ્યક્ત કરવામાં આવી છે ?
 “તમે કેમ આવ્યો છો?” એવું અતિથિને પૂછવાની કવિ કેમ ના પાડે છે? 
કવિનું મન શાળાએ જવા કઈ રીતે થનગની રહ્યું છે?
'કમાડે ચીતર્યાં મે...' આ ગીતમાં શુભની આશા-અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે?
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: કંકુ
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
લોકોમાં આનંદ વ્યાપ્યો છે, કારણ કે .....
દાસીનાં વચન સાંભળી શ્રીકૃષ્ણ સુદામા વિશે શું કહ્યું?
વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું? શા માટે?