Question
ડૉક્ટરે શો પુણ્યપ્રકોપ ઠાલવ્યો?

Answer

ગામલોકો ભેગા તો થયા, પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતાં એકબીજા સામે જોઈને વીખરાઈ ગયા. પુણ્યપ્રકોપ ઠાલવતાં ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાઈ ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો.
હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ કયું ગીત ગાતા હતા?
નીચેના વિધાનનો સંદર્ભ સ્પષ્ટ કરો:
''એ ગઈ, તે જ વર્ષે મારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી - એ પણ કેવો અકસ્માત!''
એક દુકાને દાળિયા જોખાવતા છોકરાને જોઈને લેખકને સ્ત્રીના શબ્દો યાદ આવ્યા? તેણે શું અનુમાન કર્યું?
દોરાબજી ગીમી હેડમાસ્તર વિદ્યાર્થીપ્રિય શાથી હતા?
'આ ધનભંડાર છે છતાં તમે નગરસભા ઉપર શા સારું નભો છો?' – આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિએ શું કહ્યું?
લેખકે દુદામામાની દુકાને જઈને શું કહ્યું?
આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો.
તક્ષશિલામાં ભોજન-સમારંભ માટે કેવી તૈયારીઓ કરવામાં આવી હતી?
ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો?