દ્વિ પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
IIT 1990, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3.00$ મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને $40.0^{\circ} {C}$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર $\frac{{x}}{10}$ છે. તો ${x}$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? $\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)$
    View Solution
  • 2
    આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $abca$ દર્શાવેલ છે.$ca$ પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-180\, J$ છે.વાયુ $ab$ પથ પર $250\, J$ ઉષ્માનું શોષણ અને $bc$ પથ પર $60\, J$ ઉષ્માનું શોષણ કરે તો $abc$ પ્રક્રિયા દરમિયાન ..... $J$ કાર્ય થશે.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યું રેફીજરેટરનું પરફોર્મન્સ ગુણાંક હોઈ શકે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યું રેફીજરેટરનું પરફોર્મન્સ ગુણાંક હોઈ શકે ?
    View Solution
  • 5
    કાર્નોટ ચક્ર $P-V$ આલેખમાં દોરેલ છે. ક્યો ભાગ સમતાપી પ્રસરણ રજૂ કરે છે ?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયામાં થયેલ કાર્ય ..... છે.
    View Solution
  • 7
    પુનઃસંયોજનનું મુલ્ય ક્યાં નીયમનાં આધાર પર હોય છે ?
    View Solution
  • 8
    વિધાન : સમતાપી પ્રક્રિયામાં તંત્રને આપેલી બધી જ ઉષ્માનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય.

    કારણ : થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ અનુસાર :  $\Delta Q = \Delta U + p\Delta V$

    View Solution
  • 9
    જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.
    View Solution
  • 10
    આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરતાં
    View Solution