એક આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેના દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું હશે?
AIPMT 1996, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં $227^oC$ અને $127^oC$ વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $ 6 \times {10^4}\; cal$ જેટલું ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું મૂલ્ય ($\times {10^4}\; cal$ માં) કેટલું હશે?
    View Solution
  • 2
    બે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયા ગ્રાફ સાચા છે?
    View Solution
  • 3
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 4
    બે વાયુઓ તાપીય સંતુલનમાં હોવાનું કહેવાય છે જ્યારે તેઓ સમાન ધરાવે છે.
    View Solution
  • 5
    આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
    View Solution
  • 6
    આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરતાં કદ $V_i$ થી $V_f$ અને દબાણ $P_i$ થી $P_f$ થાય તો વાયુ પર કેટલું કાર્ય થયું હશે?
    View Solution
  • 7
    $0.08 \mathrm{~kg}$ દળ ધરાવતી હવાને અચળ કદ્દે $5^{\circ} \mathrm{C}$ તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 .\mathrm{kcal} /$ $\mathrm{kg}^{\circ} \mathrm{C}$ અને $J=4.18$ જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .
    View Solution
  • 8
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution
  • 9
    $P$ દબાણે અને $V$ કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ $.....P$ હશે. 
    View Solution
  • 10
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500\;K$ છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખવામા આવે અને કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે, તો ઠારણ વ્યવસ્થાનું જરૂરી તાપમાન ($K$ માં) કેટલું હશે?
    View Solution