એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે.

$A.$ વાયુની આંતરિક ઊર્જા  ઘટશે.

$B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.

$C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.

$D.$ વાયુ ધન કાર્ય કરશે.

$E.$ વાયુ ઋણ કાર્ય કરશે.

નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.

  • Aફક્ત $A$ અને $E$
  • Bફક્ત $B$ અને $D$
  • Cફક્ત $B$ અને $D$
  • Dફક્ત $C$ અને $D$
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
d
\(dQ = dU + dW \Rightarrow dU = nC _{ V } dT\)

\(dU =0 \quad \text { (for isothermal) }\)

\(U =\text { constant }\)

\(Also dQ > 0 \quad \text { (supplied) }\)

Hence,\(dW > 0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણ $100\, N/m^2$ એ વાયુનું કદ $2\,m^3$ થી $1\,m^3$ થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા $150\, J$ ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 2
    દ્વિ પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 3
    બરફ બનાવતા પાણીની એન્ટ્રોપી...
    View Solution
  • 4
    સમોષ્મી વિસ્તરણ માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 5
    $PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____
    View Solution
  • 7
    આપેલ તાપમાન માટે $C.O.P.$ મેળવો.

    $T_{1}=27^{\circ} C$ [ફ્રિજની બહારનું તાપમાન]

    $T_{2}=-23^{\circ} C$ [ફ્રિજની અંદરનું તાપમાન]

    View Solution
  • 8
    કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 9
    ઠારણ વ્યવસ્થાનું તાપમાન ${T}_{2}=400\, {K}$ અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ${T}_{1}$ વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી $300 \,{J}$ ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં $240\, {J}$ ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન ($K$ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 10
    તંત્રને $200\, cal$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $40 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution