એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ $A$ થી $B $ પર આકૃતિમાં બતાવ્યા મુજબ $AB $ માર્ગે જાય છે. આ ગતિમાં વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર ...............$kJ$ હશે.
AIPMT 2015, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.

    વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.

    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ $ 2.1 \times {10^5}N/{m^2}. $ હોય,તો સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ કેટલો થાય? $ \left( {\frac{{{C_p}}}{{{C_v}}} = 1.4} \right) $
    View Solution
  • 3
    $100\, ^{\circ}C$ તાપમાને રહેલ $1\,kg$ પાણીને પ્રમાણિત દબાણે $100^{\circ}\,C$ તાપમાને રહેલ વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પાણીનું કદ $1.00 \times 10^{-3}\,m ^3$ થી વરાળમાં $1.671\,m ^3$ થાય છે.આ પ્રક્રિયામાં તંત્રની આાંતરિક ઊર્જાને ફેરફાર લગભગ $........\,kJ$ થશે. (બાષ્પાયન ગુપ્ત ઉષ્મા = $2257\,kJ / kg$ આપેલ છે,વાતાવરણનું દબાણ = $\left.1 \times 10^5\,Pa \right)$
    View Solution
  • 4
    $PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    કોઈ વાયુ તંત્રમાં $110\; J$ ઉષ્મા ઉમેરતા આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40\;J$ હોય, તો કેટલું કાર્ય ...... $J$ થશે?
    View Solution
  • 6
    એક પ્રતિવર્તી એન્જિન અને એક અપ્રતિવર્તી એન્જિન સમાન તાપમાનો વચ્ચે કાર્ય કરે છે, તો તેમની કાર્યક્ષમતા ... છે.
    View Solution
  • 7
    આદર્શવાયુના એક પ્રયોગ દરમિયાન તે વાયુ એક વધારાના નિયમ $VP^2$ અચળનું પાલન કરતાં જણાય છે. તેનું પ્રારંભિક તાપમાન $T$ અને કદ $V$ છે. જે તેનું કદ વધારીને $2 V$ થાય. ત્યારે અંતિમ તાપમાન કેટલું થશે?
    View Solution
  • 8
    રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન $250\, K$ અને $300\, K$ વચ્ચે કાર્ય કરે છે.તે નીચા તાપમાનના સ્ત્રોતમાથી $500\, cal$ ઉષ્મા મેળવે છે.તો રેફ્રિજરેટરમાં થતું કાર્ય  ..... $J$ હશે.
    View Solution
  • 9
    એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
    View Solution
  • 10
    $5$ મોલ વાયુનું $500\,K$ અચળ તાપમાને કદ બમણું કરતાં થતું કાર્ય ....... $J$
    View Solution