એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 2
    એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
    View Solution
  • 3
    $P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ  ........ $P_1$ થાય?
    View Solution
  • 4
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
    View Solution
  • 5
    અચળ દબાણે અને $27 °C $ તાપમાને રહેલા $0.1$  મોલ વાયનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$
    View Solution
  • 6
    એક ઉષ્મા એન્જિન $1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?
    View Solution
  • 7
    લિસ્ટ $I$ સાથે લિસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 

    લિસ્ટ $I$ લિસ્ટ $II$
    $A$ સમતાપી પ્રક્રિયા $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે.
    $B$ સમોષ્મી પ્રક્રિયા $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
    $C$ સમકદ પ્રક્રિયા $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે.
    $D$ સમદાબ પ્રક્રિયા $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 8
    રેફરીઝરેટર ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી $800\, J$ લે છે, અને ઠારણ વ્યવસ્થામાં $500\, J$ ઉષ્મા ગુમાવે છે તો તેનો પરફોર્મન્સ ગુણાંક કેટલો હશે?
    View Solution
  • 9
    નીચેનામાથી કયું વિધાન થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ખોટું થાય?
    View Solution
  • 10
    $P-T$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલને $ABCDA$ ચક્ર માટે લીધેલ છે

    $ABCDA$ ચક્ર દરમિયાન વાયુ પર થયેલું કુલ કાર્ય ........ $R$

    View Solution