એક પરમાણ્વિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં થતું કાર્ય
    View Solution
  • 3
    એક તંત્રને $1000$ વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર $200$ વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો $........\,W$ છે.
    View Solution
  • 4
    જો કાર્નોટ એન્જિન ઉષ્મા પ્રાપ્તિ તાપમાન $127^{\circ} C$ અને ઠારણ વ્યવસ્થા તાપમાન  $87^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરે છે, તો તેની કાર્યક્ષમતા ........ $\%$ છે ?
    View Solution
  • 5
    ઉષ્મા એન્જિનની મહત્તમ શક્ય કાર્યક્ષમતા કેટલી છે ?
    View Solution
  • 6
    વાયુનું સમોષ્મી સંકોચન કરીને કદ અડધું કરતાં તાપમાન $ \sqrt 2 $ ગણું થાય છે.તો નીચેનામાથી કયું સમીકરણ સાચું છે.
    View Solution
  • 7
    સમકદ પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો છે. ?
    View Solution
  • 8
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 9
    $1$ વાતાવરણ દબાણે એ $ {27^o}C $ તાપમાને રહેલા આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતાં દબાણ $8$ ગણું થાય તો અંતિમ તાપમાન  ....... $^oC$  થશે? ($\gamma = 3/2$)
    View Solution
  • 10
    $5 \,liter$ અને $0.8\, pa$ દબાણ ધરાવતા પાત્રને $3\, liter$ કદ ધરાવતા પાત્ર સાથે જોડતાં પરિણામી દબાણ  ...... $pa$ થાય. (તાપમાન અચળ ધારો.)
    View Solution