એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય $...............\,J$ છે.
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણ $100\, N/m^2$ એ વાયુનું કદ $2\,m^3$ થી $1\,m^3$ થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા $150\, J$ ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 2
    આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
    View Solution
  • 3
    ઉષ્મા એન્જિનની મહત્તમ શક્ય કાર્યક્ષમતા કેટલી છે ?
    View Solution
  • 4
    દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા $10\, J$ કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા  ..... $J$ ઉષ્માનું શોષણ થયું હશે.
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાયુને $A\to B\to C\to A$ પથ પર લઇ જવામાં આવે છે.વાયુ વડે થતું પરિણામી કાર્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 7
    થર્મોડાઇનેમિકસનો પ્રથમ નિયમ શેના સંરક્ષણને સંબંધિત છે.
    View Solution
  • 8
    બે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયા ગ્રાફ સાચા છે?
    View Solution
  • 9
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 10
    નીચેનામાથી કયું વિધાન થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ખોટું થાય?
    View Solution