એક તળાવમાં $h$ ઊંડાઈથી માછલી દ્વારા $Vo$ કદનો પરપોટો છોડવામાં આવે છે. પરપોટો સપાટી પર આવે છે. અચળ તાપમાન અને પ્રમાણભૂત વાતાવરણ દબાણ ધારો સપાટી પર, તો પરપોટો જ્યારે સપાટી પર પહોચે તેની પહેલા તેનું કદ, પાણીની ઘનતા $\rho$
  • A$v _0$
  • B$v_0(\rho g h / p)$
  • C$\frac{ v _0}{\left(1+\frac{\rho g h}{ p }\right)}$
  • D$v _0\left(1+\frac{\rho g h}{ p }\right)$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
(d)

As the bubble rises the pressure gets reduced for constant temperature, if \(P\) is the standard atmospheric pressure, then \((P+\rho g h) V_0=P V\) or \(V = V _0\left(1+\frac{\rho gh }{ P }\right)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....
    View Solution
  • 2
    પ્રક્રિયા એ પ્રતિવર્તી હોઈ શકે જો...
    View Solution
  • 3
    જો સમોષ્મી પ્રક્રિયા માટે $\gamma = 2.5$ તથા કદ તેના પ્રારંભીક કદ કરતા $1/8 $ ગણું હોય તો દબાણ $P' =.... $ (પ્રારંભીક દબાણ $= P$)
    View Solution
  • 4
    ગેસ અચળ દબાણ $10^{3} Nm^{2}$ એ $0.25m^{3}$ જેટલો વિસ્તરણ પામે છે તો થતું કાર્ય....?
    View Solution
  • 5
    કોઈ એક પ્રક્યિામાં એક મોલ એક પરમાણ્વીક આદર્શ વાયુના કદ અને તાપમાનમાં $ VT=K$ ના સબંધ અનુસાર બદલાય છે. જ્યાં $K$ એ અચળાંક છે. આ પ્રક્રિયામાં વાયુના તાપમાનને $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. વાયુ દ્વારા શોષાતી ઊષ્માનો જથ્થો કેટલો હશે. ($R$ વાયુ અચળાંક છે).
    View Solution
  • 6
    $n-$ $mole$ આદર્શ વાયુ જેની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $C_v$ છે તે સમદાબી વિસ્તરણ અનુભવે છે આ પ્રક્રિયા દરમિયાન થતાં કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? 
    View Solution
  • 7
    કાર્નોટ એન્જિન $27^{\circ} C$ અને $127^{\circ} C$ તાપમાન પર કાર્ય કરે છે. ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી મેળવેલ ઉષ્મા $500\, J$ હોય તો ઠારણવ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા ($J$ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    વાયુનું દબાણ અને કદ એે આકૃતિમાં $P-V$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ બદલાય છે, વાયુનું તાપમાન ......... હશે.
    View Solution
  • 9
    અચળ દબાણે અને $27 °C $ તાપમાને રહેલા $0.1$  મોલ વાયનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$
    View Solution
  • 10
    નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution