એક ઉષ્મા એન્જિન $1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 2
    સમોષ્મી વિસ્તરણ માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 3
    બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ $50\%$ કરવા $830\, J$ કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... $K$ હશે? $(R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )$
    View Solution
  • 4
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 5
    કાર્નોટ એન્જિન $300 K$ અને $600 K$ ની વચ્ચે કાર્ય કરે છે,થતું કાર્ય $800 J \,per\, cycle$ હોય,તો અપાતી ઉષ્મા ....... $J/cycle$
    View Solution
  • 6
    દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____
    View Solution
  • 7
    જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.
    View Solution
  • 8
    $0^{\circ} C$ તાપમાને રહેલ $100\;gram$ પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને $0^{\circ} C$ બરફમાં ફેરવવામાં આવે છે, તો $27^{\circ} C$ તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો)

    (બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \;Cal / gram$)

    View Solution
  • 9
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 10
    નળાકારમાં રાખેલા એક મોલ હીલીયમને કુલ $48 \mathrm{~J}$ઉષ્મા આપવામાં આવે છે. હીલીયમ વાયુનું તાપમાન $2^{\circ} \mathrm{C}$ જેવુ વધે છે. વાયુ દ્વારા થતું  કાર્ય. . . . . .થશે. $( \mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}$ આપેલ છે.) 
    View Solution