એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
NEET 2016, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
એક મોલ આદર્શવાયુ પ્રારંભિક અવસ્થા $A$ માંથી અંતિમ અવસ્થા $B $ માં બે જુદી જુદી રીતે જાય છે.પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ $V$ થી $3V $ કરવામાં આવે,ત્યારબાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને $3V$ થી $V$ કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો સાચો $P-V $ આલેખ કયો છે?
$4$ મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન $0^{\circ} {C}$ થી $50^{\circ} {C}$ કરવા માટે કેટલી ઉષ્માની ($\times {R}$)જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
$P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)