ફ્રિજની અંદરનું તાપમાન $ - 13^\circ C. $ છે.તેનો પરફોમન્સ ગુણાંક $5$ છે.તો બહાર ફેંકાતી હવાનું તાપમાન કેટલુ હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?
    View Solution
  • 2
    કાર્નોટ એન્જિન $300 K$ અને $600 K$ ની વચ્ચે કાર્ય કરે છે,થતું કાર્ય $800 J \,per\, cycle$ હોય,તો અપાતી ઉષ્મા ....... $J/cycle$
    View Solution
  • 3
    $96 \,gm$ ઓકિસજનનું તાપમાન $27°C$ છે.તેનું કદ સમતાપી પ્રક્રિયાથી $70\, liter$ થી $140\, liter$ કરતાં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 4
    નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?
    View Solution
  • 5
    $3.00$ મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને $40.0^{\circ} {C}$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર $\frac{{x}}{10}$ છે. તો ${x}$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? $\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)$
    View Solution
  • 6
    વિધાન : થર્મોડાયનેમિક પ્રક્રિયા અપ્રતિવર્તી હોય છે.

    કારણ : વ્યય ની અસરનો નાશ ના કરી શકાય 

    View Solution
  • 7
    નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. $1, 2,3$ અને $4$ વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર$.....$ છે.
    View Solution
  • 8
    $NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.
    View Solution
  • 9
    પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન $52 \,K$ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન .........  હશે.
    View Solution
  • 10
    $4$ મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન $0^{\circ} {C}$ થી $50^{\circ} {C}$ કરવા માટે કેટલી ઉષ્માની ($\times {R}$)જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
    View Solution