જો સમોષ્મી પ્રક્રિયા માટે $\gamma = 2.5$ તથા કદ તેના પ્રારંભીક કદ કરતા $1/8 $ ગણું હોય તો દબાણ $P' =.... $ (પ્રારંભીક દબાણ $= P$)
  • A$P' = P$
  • B$P' = 2P$
  • C$P' = P × (2)^{5/2}$
  • D$P' = 7P$
Medium
Download our app for free and get startedPlay store
c
\(\frac{{{P_2}}}{{{P_1}}}\,\, = \,\,{\left( {\frac{{{V_1}}}{{{V_2}}}} \right)^\gamma }\,\, \Rightarrow \,\,\frac{{P'}}{P}\,\, = \,\,{(8)^{5/2}}\,\, \Rightarrow \,\,P'\,\, = \,\,P \times {(2)^{5/2}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?
    View Solution
  • 2
    એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
    View Solution
  • 3
    એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા $\left(P _1, V _1, T _1\right)$ થી અંતિમ $\left(P_2, V_2, T_2\right)$ સમીકરણ $PV ^2= C$ ને અનુસરે છે, જ્યાં $C$ એ અચળાંક છે. તો ..... 
    View Solution
  • 4
    એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન $27^{\circ} {C}$ થી વધીને $37^{\circ} {C}$ થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો $4$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
    View Solution
  • 5
    આદર્શવાયુના એક પ્રયોગ દરમિયાન તે વાયુ એક વધારાના નિયમ $VP^2$ અચળનું પાલન કરતાં જણાય છે. તેનું પ્રારંભિક તાપમાન $T$ અને કદ $V$ છે. જે તેનું કદ વધારીને $2 V$ થાય. ત્યારે અંતિમ તાપમાન કેટલું થશે?
    View Solution
  • 6
    જયારે તંત્રને અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગે લઇ જવાય છે,ત્યારે $Q=50$ $cal$ અને $W=20$ $cal$ મળે છે.માર્ગ $ ibf$ માટે જો $Q=36$ $cal$ હોય,તો $ibf$ માર્ગ માટે $W $ ($cal$ માં) કેટલો મળે?
    View Solution
  • 7
    એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
    View Solution
  • 8
    વિધાન : તંત્રને આપેલ ઉષ્મા હમેશા આંતરિક ઊર્જાના થતાં વધારા જેટલી જ હોય 

    કારણ : જ્યારે તંત્ર એક ઉષ્મિય સંતુલનમાથી બીજા સંતુલનમાં જાય ત્યારે થોડીક ઉષ્માનું શોષણ થાય છે.

    View Solution
  • 9
    ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા $\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}$, દ્વારા આપવામાં આવે છે, જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $T$ એ તાપમાન, $k$ એ બોલ્ટઝમેન અચળાંક, $\theta$ એ કોણીય સ્થાનાંતર અને $x$ ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 10
    એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા($\%$ માં) લગભગ કેટલી હશે?
    View Solution