Question
કાન્તિના ગામના માણસો વિશે ટૂંકમાં લખો.

Answer

કાન્તિના ગામમાં જુદી જુદી જ્ઞાતિના માણસો રહેતાં હતાં. લાલજી મચી, પરસૌત્તમ સુથાર, પરસોત્તમ દરજી, ભગવાન કોલ્ડિંગના માલિક, ભગત પાનવાળા, કંચનમાસી અને તેના વર – જેવાં સાધારણ પણ નીતિવાન માણસો રહેતાં હતાં. કાન્તિને બાની ગેરહાજરીમાં આવતી યાદ વિશે લખો. ઉત્તર કાન્તિને બાની ગેરહાજરી સતત સાલે છે, વારંવાર તેને એમ લાગે છે કે હમણાં બા આવીને પોતાને પાણી આપશે કે રસોડામાં જઈને રાંધશે કે રીસ ચડાવીને બીજે બેઠી હશે. ઓસરીની કોરે ઊભી હશે કે મધુરું-મધુરું હસતી હશે – એમ કાન્તિને વારંવાર આભાસ થયા કરે છે. બા નથી નો ખ્યાલ જ કાન્તિના મનમાં બંધબેસતો નથી, બા નથી નો અભાવ તેને દુ:ખી કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપણે શા માટે પ્રવાસ કરવો જોઈએ ?
બલાઈ શીમળાના વ્રુક્ષને રોજ શુ કરતો ?
બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાન્તિના દિલમાં કેવો ભાવ જાગતો ?
બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે?
સર અમલ દેરાસરીનાં બંગલાનાદીવાનખાનાનુ વર્ણન પાઠનાં આધારે તમારા શબ્દો માં કરો.
દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોનાં પ્રચાર પ્રસાર માટે બનેલી ફિલ્મ મંથન વિષે ટૂંકમાં નોંધ લખો .
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?
રમઝુ મીર સકીનાની સંભાળ કેવી રીતે રાખતો ?
વાર્તાનાયકની ભાવનાનું વર્ણન કરો.
સ્ટેશન ગાડી ઉપડતા પહેલા ભદ્રંભદ્રએ પાણી પીધું – આ બનવાનું લેખકે કેવી રીતે વર્ણન કર્યું?