કાર્નો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $527°C$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $200 \,K$ છે. જ્યારે એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી ઠારણમાં ઉષ્મા રૂપાંતરિત કરે ત્યારે તેના દ્વારા થતું કાર્ય $12000 \,kJ$ છે; ઉષ્મા પ્રાપ્તિમાંથી શોષાયેલ ઉષ્માનો જથ્થો ........... $\times 10^{6} \,J$ હશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$
    View Solution
  • 2
    બે વાયુઓ તાપીય સંતુલનમાં હોવાનું કહેવાય છે જ્યારે તેઓ સમાન ધરાવે છે.
    View Solution
  • 3
    કાર્નોટ એન્જિન $127\,^oC$ તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી $1000\,J$ ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં $600\,J$ ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે?
    View Solution
  • 4
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 5
    $2$ મોલ વાયુનું તાપમાન $340 \;K$ થી $342\; K$ કરતાં આંતરિકઊર્જામાં થતો વધારો ........ $cal.$ ${C_v} = 4.96\,cal/mole\,K$,
    View Solution
  • 6
    થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
    View Solution
  • 7
    આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
    View Solution
  • 8
    એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
    View Solution
  • 9
    આદર્શ વાયુનો નમૂનો સમતાપી પ્રસરણમાંથી પસાર થાય છે, જો $d Q, d U$ અને $d W$ એ અનુક્રમે આપેલી ઉષ્માનો જથ્થો, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવે છે, તો.......
    View Solution
  • 10
    એક થર્મોડાયનેમિક તંત્રને $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ACB$ માર્ગે અને ફરીથી $A$ અવસ્થામાં $BDA$ માર્ગે લઇ જવામાં આવે છે જેનો $PV$ ગ્રાફ દર્શાવેલ છે. આ સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું કુલ કાર્ય ક્યાં ક્ષેત્રફળ વડે દર્શાવાય?
    View Solution