કાર્નોટ એન્જિન $27^{\circ} C$ અને $127^{\circ} C$ તાપમાન પર કાર્ય કરે છે. ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી મેળવેલ ઉષ્મા $500\, J$ હોય તો ઠારણવ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા ($J$ માં) કેટલી હશે?
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિન $400\, K$ અને $800\, K$ વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય $1200\, J$ હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... $J$ હશે. 
    View Solution
  • 2
    $\eta$ નું મૂલ્ય એ કોની વચ્ચે આવેલું હોય છે ?
    View Solution
  • 3
    અચળ દબાણે અને $27 °C $ તાપમાને રહેલા $0.1$  મોલ વાયનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$
    View Solution
  • 4
    એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન $t_2\, ^o C$ છે અને ઓરડાનું તાપમાન $t_1 \,^o C$ છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?  
    View Solution
  • 5
    $-10^{\circ} {C}$ થી $25^{\circ} {C}$ વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ $35\, {W}$ નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (${J} / {s}$) વહન કરશે? 
    View Solution
  • 6
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નોટ એન્જિન $500\; K$ તાપમાનેથી ઉષ્મા મેળવે છે. જો તેની કાર્યક્ષમતા $50 \%$ હોય તો સમાન ઠારણ વ્યવસ્થાના તાપમાન માટે ઉષ્માપ્રાપ્તિનું તાપમાન ($K$ માં) કેટલું હશે?
    View Solution
  • 7
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું ($\pi J$ માં) શોષણ થશે?
    View Solution
  • 8
    અવાહક પાત્રમાં $4 \,mol$ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુ $T$ તાપમાને ભરેલ છે.વાયુને $Q$ ઉષ્મા આપતાં $2\, mol$ વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે.જો તાપમાન અચળ રહેતું હોય,તો ઉષ્મા $Q$ કેટલી હશે?
    View Solution
  • 9
    ઉષ્મીય એન્જિનને $300 \,cal$ ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે $225 \,cal$ ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન $227^{\circ} C$ હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... ${ }^{\circ} C$ હશે.
    View Solution
  • 10
    જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.
    View Solution