કાર્નોટ એન્જિન $T$ તાપમાને રહેલ ઉષ્માપ્રાપ્તિ સ્થાનમાંથી $Q$ ઉષ્મા મેળવે છે.તેમાંથી કેટલી ઉષ્મા $T/3$ તાપમાને રહેલ ઠારણ વ્યવસ્થામાં મુકત કરશે? 
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વાયુ $A$ સ્થિતિમાંથી $C$ સ્થિતિમાં બે માર્ગે જાય છે. $AB $ પ્રક્રિયામાં $400 \;J$  ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે અને $BC$ પ્રક્રિયામાં $100\;J$  ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે. $AC$ પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા ...... $J$ હશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા વિકલ્પ માટે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા સૌથી વધુ મળશે ?
    View Solution
  • 3
    તંત્ર અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગ માટે $ Q = 50\,J $ અને $ W = 20J. $ છે. માર્ગ $ibf$ માટે $ Q = 35J. $ છે. માર્ગ $fi$ માટે $ W = - 13J $ હોય,તો $Q =$........ $J$
    View Solution
  • 4
    નીચેના ફકરા પર આધારિત છે.$P -T$ આલેખમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલ $ABCDA$ ચક્ર માટે લીધેલ છે.

    વાયુને $D$ થી $A $ સુધી લઇ જવામાં તેના પર થયેલું કાર્ય .......

    View Solution
  • 5
    આપેલ થર્મોડાયનેમિક ચક્રિય પ્રક્રિયા માટે $V$ વિરુદ્ધ $T$ નો ગ્રાફ કેવો મળશે? જ્યાં $1 \rightarrow 2$ એ સમોષ્મિ પ્રક્રિયા છે.
    View Solution
  • 6
    બે સિલિન્ડરો એકપરમાણ્વિક આદર્શ વાયુનો સમાન જથ્થો ધરાવે છે. બે સિલિન્ડરોને સમાન જથ્થામાં ઉષ્મા આપવામાં આવે છે. જો સિલિન્ડર $A$ માં તાપમાનમાં થતો વધારો $T_0$ છે તો સિલિન્ડર $B$ માં તાપમાનમાં થતો વધારો કેટલો છે ?
    View Solution
  • 7
    એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
    View Solution
  • 8
    આદર્શ વાયુનો નમૂનો સમતાપી પ્રસરણમાંથી પસાર થાય છે, જો $d Q, d U$ અને $d W$ એ અનુક્રમે આપેલી ઉષ્માનો જથ્થો, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવે છે, તો.......
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન - $I$ : $\mu$ જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા $\left( P _{1}, V _{1}, T _{1}\right)$ અવસ્થામાંથી $\left( P _{2}, V _{2}, T _{2}\right)$ અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય $W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}$, જ્યાં $\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}$ અને $R =$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.

    વિધાન - $II$ : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution