કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
AIPMT 2000,AIEEE 2011,JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતાપી પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.
    View Solution
  • 2
    એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય  છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $.......$
    View Solution
  • 3
    એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક $\gamma $ છે, તેનું કદ $V=\frac{b}{T}$ સંબંઘની રીતે બદલાય છે. જયાં $b=$ અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં $\Delta T$ વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?
    View Solution
  • 4
    એક મોલ વાયુને શરૂઆતની સ્થિતિ $(P_1, V_1,T)$ થી અંતિમ સ્થિતિ $(P_2, V_2,T)$ સમતાપી પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    ચક્રીય પ્રક્રિયા $ABCA$ નોકદ વિરુધ્ધ તાપમાનનો આલેખ આપેલ છે,તો દબાણ વિરુધ્ધ કદનો આલેખ ક્યો થશે?
    View Solution
  • 7
    તંત્રને $35 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $-15 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ...... $joules$ થાય?
    View Solution
  • 8
    વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ થરર્મોડાઇનેમિકસ અવસ્થાની રાશિ નથી.
    View Solution
  • 10
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution