કાર્નોટ એન્જિનના ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $27°C$ છે અને કાર્યક્ષમતા $25\%$ છે, તો ઉષ્મા-પ્રાપ્તિસ્થાનનું તાપમાન ...... $^oC$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણ $P$ એ વાયુનું કદ $ {V_1} $ થી વધારીને $ {V_2} $ કરવામાં આવે છે.તો વાયુ પર થતું કાર્ય?
    View Solution
  • 2
    $n$ મોલ આદર્શ વાયુ એન્જિન $ABCD$ પથ પર ચક્રિય પ્રક્રિયા કરે છે તો એન્જિનની ઉષ્મા કાર્યક્ષમતા કેટલી થાય? ($C_v =1 .5\, R$, $R-$ વાયુ અચળાંક)
    View Solution
  • 3
    $\left( P _{1}, V _{1}\right)$ એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ $(A$ થી $B)$ કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય $( B \rightarrow C )$ ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા $(C$ થી $A)$તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
    View Solution
  • 4
    વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં બે માર્ગે જાય છે . $ \Delta {Q_A} $ અને $ \Delta {Q_B} $ શોષણ થતી ઊર્જા હોય,તો ...
    View Solution
  • 5
    જો સમોષ્મી પ્રક્રિયા માટે $\gamma = 2.5$ તથા કદ તેના પ્રારંભીક કદ કરતા $1/8 $ ગણું હોય તો દબાણ $P' =.... $ (પ્રારંભીક દબાણ $= P$)
    View Solution
  • 6
    એક આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેના દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 7
    નીચેનામાથી કયું વિધાન થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ખોટું થાય?
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિન માટે દબાણ વિરુધ્ધ કદનો આલેખ આપેલ છે. નીચે આપેલામાંથી ક્યુ વિધાન સાચું છે.

    $I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય

    $II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા

    $III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$

    View Solution
  • 9
    $100\, ^{\circ}C$ તાપમાને રહેલ $1\,kg$ પાણીને પ્રમાણિત દબાણે $100^{\circ}\,C$ તાપમાને રહેલ વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પાણીનું કદ $1.00 \times 10^{-3}\,m ^3$ થી વરાળમાં $1.671\,m ^3$ થાય છે.આ પ્રક્રિયામાં તંત્રની આાંતરિક ઊર્જાને ફેરફાર લગભગ $........\,kJ$ થશે. (બાષ્પાયન ગુપ્ત ઉષ્મા = $2257\,kJ / kg$ આપેલ છે,વાતાવરણનું દબાણ = $\left.1 \times 10^5\,Pa \right)$
    View Solution
  • 10
    $100\; g$ પાણીને $30^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણીએ તો, પાણીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184\; J / Kg / K$)
    View Solution