કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $40\%$ હોય,જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500$ $K$ હોય છે. કાર્યક્ષમતા $60\%$ કરવા માટે ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણ વ્યવસ્થાનું તાપમાન ....... $K$ કરવું પડે?
AIEEE 2012, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્નોટ એન્જિન $27^{\circ} C$ અને $127^{\circ} C$ તાપમાન પર કાર્ય કરે છે. ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી મેળવેલ ઉષ્મા $500\, J$ હોય તો ઠારણવ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા ($J$ માં) કેટલી હશે?
આદર્શવાયુના એક પ્રયોગ દરમિયાન તે વાયુ એક વધારાના નિયમ $VP^2$ અચળનું પાલન કરતાં જણાય છે. તેનું પ્રારંભિક તાપમાન $T$ અને કદ $V$ છે. જે તેનું કદ વધારીને $2 V$ થાય. ત્યારે અંતિમ તાપમાન કેટલું થશે?
$ A$ અને $B$ એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ $A$, એ $T_1(= 600\ K)$ પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન $T_2$, સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન $B$ એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને $T_3(= 400\,K )$ પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન $T_2$ ..... $K$ હશે .
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.