Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiહાથ મેળવીએ (પદ્ય)2 Marks
Question
કાવ્યમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે?
✓
Answer
“હાથ મેળવીએ” કાવ્યમાંકવિએહાથ લંબાવીને અન્યનો હાથ ને સાઠ મળે તે દ્વારા તે વ્યક્તિનાહદય સુધી પહોંચી શકાય તેવો ભાવ વ્યક્ત કર્યો છે.હાથફેલાવીને ધન, સત્તા કેકીર્તિની લાલસા કવિને નથી; પરંતુ માત્ર મૈત્રીનો ભાવ જ એમાં વ્યક્ત થયેલ છે એવું કવિ જણાવે છે. સામેની વ્યક્તિ અજાણીહોય, તો પણ તેની સાથે મૈત્રીઅને તે પછી પરસ્પરના હદયને ભેળવવાનીં ખેવના કવિ ઝંખે છેએવું આ કાવ્ય દ્વારા તેમણે જણાવ્યું છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.