Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiનથી (ગદ્ય)1 Mark
Question
કંચનમાસી અને એના વર કાન્તિને ઘેર કેમ આવે છે ?
✓
Answer
કંચનમાસી અને એના પર કાન્તિને ધેર અમદાવાદ આવે છે. પારવતીબાએ મૃત્યુ પહેલાં એક પોટલું બાંધી રાખેલું. જેમાં એમનાં ઘરેણાં અને પૈસા હતા. કંચનમાસીને બાએ કહેલું કે મારા મૃત્યુ પછી આ પોટલું તમે કાન્તિને સોંપજો, એટલે આ પોટલું આપવા કાંતિને ઘેર આવેલો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.