Question
કવિ ના ઘરના ખૂણે શું વરસે છે? 

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું? શા માટે?
મુક્તક કોના જેવું હોય છે?
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો:
સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઊપડ્યા.
ખાલીખમ સરોવરમાં શું વરસે છે?
નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દો શોધીને લખો. જિંદગીમાં જેને દુઃખ જ ન આવ્યું હોય એવો કોઈ માણસ હોઈ શકે? ઈશ્વરને આપણે વંદન કરીએ ત્યારે મોટાભાગે એની પાસે સુખ ને સમૃદ્ધિ માગીએ છીએ, પરંતુ આપણે એ સ્વીકારીને જ ચાલવું જોઇએ કે, જીવનના માર્ગમાં પુષ્પોની જેમ કંટકો પણ વેરાયેલા હોય છે. આપણે સાચવી સાચવીને આગળ વધવાનું હોય છે. સંતો ને મહંતો પણ કહે જ છે કે જીવનના પંથને ઉજાળવા માટેનો મંત્ર એક જ છે કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું ! જીવનરૂપી જંગને જીતવાની ગુરુચાવી એક જ છે – સુખ-દુઃખનો સ્વીકાર!
ધૂળિયે મારગ’ કાવ્યમાં જીવન અંગે કવિ કેવો આંક સૂચવે છે?
શક્તિ મુજબ શું ઉપાડવાનું છે?
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિના મતે શું શું સળગ્યું ?
'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે?
અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે?