Question
કવિએ સંસાર (સમષ્ટિ)ની સરખામણી કોની સાથે કરી છે?

Answer

કવિએ સંસાર(સમષ્ટિ)ની સરખામણી ઈશ્વરના આવાસ (ઘર) સાથે કરી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો:
સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઊપડ્યા.
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?
દુ:ખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ ?
તમે ક્યારેય ઢીલા પડી ગયા છો? ક્યારે?
'કમાડે ચીતર્યાં મે...'કવિના મતે શું મુલવી શકાય તેમ નથી?
ધૂળિયે મારગ’ કાવ્યમાં જીવન અંગે કવિ કેવો આંક સૂચવે છે?
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિએ શું-શું સળગાવ્યું છે?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે.
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી.
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.