Question
લેખકે અણદા પાસે કયું વચન માંગ્યું હતું$?$ શા માટે$?$

Answer

લેખકે અણદા પાસે 'ભીખ નહિ માંગવાનું' વચન માંગ્યું. કારણકે લેખકને લાગતું હતું કે ભીખ માગવા કરતાં મહેનત કરી, પરસેવો પાડીને કરેલી કમાણીમાંથી ખાવું એ જ શ્રેષ્ઠ છે. ગરીબોને દાન કરવાની ઈચ્છા હોય, તો વધારે મહેનત કરી, વધારે કમાણી કરવી-પણ ભીખ ન માંગવી, એવું લેખકે અણદાને સમજાવ્યું અને ક્યારેક ભીખ ન માગવાનું વચન લીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શહેરના કોઈને પણ અંગ્રેજીમાં અરજી લખાવવી હોય કે કચેરીનું કામકાજ હોય તો તે જલાલુદીનને કેમ યાદ કરતા$?$
માની ગેરહાજરી વિશે કુસુમાયુધને નાનપણ માં કેવા કેવા જવાબો મળતા$?$
સ્ટેપીઝ પ્રદેશમાં પાહોમને કઈ શરતે જમીન મળતી હતી?
કલામને નિશાળમાં ભણતર પછી શહેરની મોટી શાળામાં ભણાવવા માટે કોણે પ્રેરણા આપી$?$ તે માટે કઈ કઈ વ્યવસ્થા કરી$?$
લેખકે અણદાનું જીવન કેવી રીતે બદલ્યું$?$
જીદુનાથ કેમ વિહવળ બની ગયા$?$
પુસ્તકના અસ્તિત્વ પહેલા કઈ કઈ વાતનો સંઘરો માણસ કરી શકતો ન હતો$?$
‘ઈચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વહેચે છે.’ આ વાતની ગામલોકો ને જાણ થતા તેમના પ્રત્યાઘાત શા હતા$?$
જલાલુદીન કરતા કલામના પિતાની આસ્તિકતા કઈ રીતે જુદી હતી$?$
કમુબહનને દીકરીએ કરેલી ખરીદી સામે કેમ વિરોધ/નારાજગી હતી$?$