MCQ
માગશર મહિનો અમરતકાકીનો આરાધ્ય દેવ બની ગયો. આ વાક્યમાં કયો અલંકાર છે?
  • A
    ઉપમા
  • રૂપક
  • C
    ઉત્પ્રેક્ષા
  • D
    અતિશયોક્તિ

Answer

Correct option: B.
રૂપક
અહીં 'માગશર મહિનો' ને 'આરાધ્ય દેવ' તરીકે દર્શાવવામાં આવ્યો છે, એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવ્યો છે, તેથી આ 'રૂપક' અલંકાર છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ કયું નથી?
દીકરાનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી. $-...........$
નીચેના વાક્યમાં કયો અલંકાર છે?
'શ્રીમદના અઢળક આંતરિક ગુણસંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા.'
એની આયુધારા હજી વહે છે. $-...........$
તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. $-...........$
ગરીબનાં અમરફળ જેવાં બોર ઢગલેઢગલા ઊતરે. $-...........$
વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી?
દીવાલો ધ્રૂજી ઊઠી. $-...........$
ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આ પંક્તિમાં કયો અલંકાર છે?
નીચેનામાંથી કયું ઉદાહરણ 'પ્રાસસાંકળી' અલંકારનું છે?
(અ) કાકાએ કાકીને કહ્યું કે કાચી કેરીનું કચુંબર કર.
(બ) ચંપા ચમેલી ચમકતી ચમકે.
(ક) ધન, મન, વચન, તન બધું સમર્પણ.