Question
મિસ મેનિંગ ગાંધીજીની કઈ મર્યાદા જાણતા હતાં ?

Answer

ગાંધીજીને બધાની સાથે ભળતા આવડતું ન હતું. તેઓ જ્યારે મિસ મેનિંગનેત્યાં જતાં ત્યારે મૂંગે મોઢે બેસી રહેતા અને જોઈ બોલાવે તો જ બોલતા ગાંધીજી આ મર્યાદાથી મિસ મેનિંગ વાકેફ હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વેનિસની કઈ કઈ વસ્તુઓની શોભા ઈંન્દ્રલોકની યાદ અપાવે છે ?
વેનિસ કોની પ્રણયભૂમિ તરીકે પ્રખ્યાત છે ?
નારાયણમામાની નાટક મંડળી કયા વિષય પર નાટક-નાટક રમતી ? કયા પાત્ર વગર ?
પ્રભાશંકર રાત્રે માતા-પિતાને શું વાંચી સંભળાવતા હતાં ?
“તમે અત્યારે ચ્યાં જાવ છો ?” પત્નીનાં આ પ્રશ્નનો મહીજીએ શો ઉત્તર વાળ્યો ?
સોક્રેટીસે મોતનો સ્વીકાર શા માટે કર્યો ?
નારાયણ હેમચંદ્રને શો શોખ હતો ?
જિંદગી આખી કોની સેવા કરી ને નિવૃત થઈ પૂંજા ક્યાં આવ્યો ?
બિસ્મિલ્લાખાં પાઠ એક ‘મુલાકાત’ના પ્રકારમાં છે. લેખિકાએ આ મુલાકાત દરમિયાન બિસ્મિલ્લાખાંને કુલ કેટલા સવાલો પૂછ્યાં?
“આટલે વરસે માણેક મુનીમ આપણું નાક કપાવવા બેઠા છે.” આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?