Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવડુંગરનો ભેરુ2 Marks
Question
મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું?
✓
Answer
રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી, તેમ કરતાં કંઈ અજુગતું થયું નહીં પણ ડુંગર ઉપરથી વાંસળીના સુંદર સૂરો ગામ સુધી રેલાયા. ગામલોકો શિવનાં વખાણ કરતાં કરતાં કથિ વગર મંદિરે આવતાં થયાં. આ રીતે મંદિરનું ઉદ્ઘાટન થયું,
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.