$n$ મોલ આદર્શ વાયુ એન્જિન $ABCD$ પથ પર ચક્રિય પ્રક્રિયા કરે છે તો એન્જિનની ઉષ્મા કાર્યક્ષમતા કેટલી થાય? ($C_v =1 .5\, R$, $R-$ વાયુ અચળાંક)
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર્નોટ એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા પ્રાપ્તિસ્થાનમાંથી $6000 \,cal$ ઉષ્મા મેળવે છે અને તે $27^{\circ} C$ તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં આપે છે. એન્જિન વડે થયેલ કાર્ય ......... $kcal$ છે.
    View Solution
  • 2
    દ્વિ પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 3
    એક પરમાણ્વિક વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 4
    $\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 5
    એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)
    View Solution
  • 6
    $300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?
    View Solution
  • 7
    વાતાવરણ દબાણે $2 kg$ પાણીને ઉકાળતાં તે વરાળમાં રૂપાંતર પામે છે. આથી કદ $2 × 10^{-3}m^{3} $ થી $3.34 m^{3}$ સુધી વધે છે, તો તંત્ર વડે થતું કાર્ય ....... $kJ$ થશે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વાયુ $A$ સ્થિતિમાંથી $C$ સ્થિતિમાં બે માર્ગે જાય છે. $AB $ પ્રક્રિયામાં $400 \;J$  ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે અને $BC$ પ્રક્રિયામાં $100\;J$  ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે. $AC$ પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા ...... $J$ હશે?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે $PV$ ગ્રાફ આપેલ છે. $BC$ પથ પર વાયુ દ્વારા પ્રાપ્ત થતું મહત્તમ તાપમાન કેટલું હશે?
    View Solution