નીચે આપેલા પ્રગામી તરંગના સમીકરણમાંથી કયા તરંગોનો ઉપયોગ સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે થાય?

$ {z_1} = A\sin (kx - \omega \,t) $ , $ {z_2} = A\sin (kx + \omega \,t) $ , $ {z_3} = A\sin (ky - \omega \,t) $ .

  • A$ {z_1} + {z_2} $
  • B$ {z_2} + {z_3} $
  • C$ {z_3} + {z_1} $
  • D$ {z_1} + {z_2} + {z_3} $
Medium
Download our app for free and get startedPlay store
a
(a) Waves \({Z_1} = A\sin (kx - \omega t)\) is travelling towards positive \(x-\)direction.

Wave \({Z_2} = A\sin (kx + \omega t)\), is travelling towards negative \(x-\)direction.

Wave \({Z_3} = A\sin (ky - \omega t)\) is travelling towards positive \(y\) direction.

Since waves \(Z_1\) and \(Z_2\) are travelling along the same line so they will produce stationary wave.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બંધ અને ખુલ્લી પાઈપ (નળી)ને સમાન લંબાઈ છે. જો તેમના $7$માં ઓવરટોન (આવૃત્તિઆ) નો ગુણોત્તર $\left(\frac{a-1}{a}\right)  $ છે, તો $a$ નું મૂલ્ચ ___ છે.
    View Solution
  • 2
    સ્થિર તરંગમાં નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર $20cm$ છે.તો $60cm$ અંતરે રહેલા બે બિંદુ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 3
    $100\; Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરતો ધ્વનિ સ્ત્રોત $S$ તથા અવલોકનકાર $O$ એ એકબીજાથી અમુક અંતરે સ્થિર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધ્વનિ ઉદ્‍ગમ $19.4\; ms^{-1}$ ઝડપથી ઉદ્‍ગમ અને અવલોકનકારના સ્થાનને જોડતી સીધી રેખા સાથે $ 60^o $ ના ખૂણે ગતિ કરે છે. અવલોકનકાર સ્થિર છે. અવલોકનકાર દ્વારા સંભળાતા ધ્વનિની આભાસી આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $330\; ms^{-1}$ છે.)
    View Solution
  • 4
    એેક તરંગનાં લંબગત સ્થાનાંતરનું સૂત્ર $y\left( {x,t} \right) = {e^{ - \left( {a{x^2} + b{t^2} + 2\sqrt {ab} \;xt} \right)}}$ છે. આ દર્શાવે છે કે ......
    View Solution
  • 5
    એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....
    View Solution
  • 6
    સમાન તાપમાને રહેલા બે એક પારિમાણીક વાયુની ઘનતાનો ગુણોત્તર $ \frac{\rho _1}{\rho _2} = \frac{1}{4} $ હોય,તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    $v_{o}$  આવૃતિ ઉત્સર્જન કરતું ધ્વનિઉદગમ $S$ એ સુરેખ રેખા પર $v$ ઝડપથી ગતિ કરે છે.સુરેખ રેખાથી અમુક અંતરે અવલોકનકાર સ્થિર રહેલા છે,તો તેને સંભળાતી આવૃતિનો આલેખ કર્યા છે.

    $\left(t_{0}\right.$ એ સમય દર્શાવે છે,કે જ્યારે ઉદગમ અને અવલોકન કાર વચ્ચેનું અંતર લઘુતમ થાય. $)$

    View Solution
  • 8
    માધ્યમમાં કણનું સ્થાનાંતર $y$ આ રીતે વ્યક્ત કરી શકાય છે :

    $y = {10^{ - 6}}\sin (100t + 20x + \pi /4)\;m$, જ્યાં $t$ સેકન્ડમાં છે અને $x$ મીટરમાં છે. તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?

    View Solution
  • 9
    પાણીના તરંગો .... 
    View Solution
  • 10
    જો ઓકિસજનની ઘનતા હાઇડ્રોજન કરતાં $16$ ગણી હોય,તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution