નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. $1, 2,3$ અને $4$ વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર$.....$ છે.
NEET 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મોલ આદર્શવાયુને પ્રક્રિયા $A \rightarrow B$ અને  $B \rightarrow C$ લઈ જવામાં આવે છે. $T _{ A }=400\, K ,$ અને $T _{ C }=400 \,K .$ જો $\frac{ P _{ B }}{ P _{ A }}=\frac{1}{5}$ હોય તો, વાયુને અપાતી ઉષ્મા શોધો. ($J$ માં)
    View Solution
  • 2
    સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    એક પરમાણ્વિક વાયુનું કદ $V$ , તાપમાન $T$ સાથે $V = KT ^{2 / 3}$ સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન $90\, K$ જેટલું બદલાય ત્યારે થતું કાર્ય $x\,R$ છે. અહિંયા $x$ નું મૂલ્ય ......... છે. $[ R =$ વાયુ નિયતાંક].
    View Solution
  • 4
    કાર્નો એન્જિન $727^{\circ} C$ તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી $5000\, K \,Cal$ ઊષ્મા લે છે અને $127^{\circ} C$ તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય $...... \times 10^{6}\, J$ હશે.
    View Solution
  • 5
    આદર્શ વાયુ માટે સમતાપી બલ્ક મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 6
    $50\%$ કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન $600\,K$. તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા $70 \%$ સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન $................\,K$ હોવું જોઈખે.
    View Solution
  • 7
    એક પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 8
    $P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
    View Solution
  • 9
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા માટે ખરું વિધાન કયું છે.
    View Solution
  • 10
    દ્વિ પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution