નીચેના ફકરા પર આધારિત છે.$P -T$ આલેખમાં દર્શાવ્યા મુજબ, હિલિયમ વાયુના બે મોલ $ABCDA$ ચક્ર માટે લીધેલ છે.

વાયુને આદર્શ ધારી વાયુને $A$ થી $ B$  સુધી લઇ જવામાં વાયુ પર થયેલું કાર્ય ....... $R$

AIEEE 2009, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુનું કદ અડધું કરતાં
    View Solution
  • 2
    એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી?
    View Solution
  • 3
    જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.
    View Solution
  • 4
    એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી?
    View Solution
  • 5
    આકૃતિએ, આદર્શ વાયુ પર પ્રયોગ કરેલ $\log T$ અને $\log V$ સ્કેલ પરનો સમોષ્મી વક્ર દર્શાવે છે. વાયુ એ .....
    View Solution
  • 6
    કાર્નોટ એન્જિન $27^{\circ} C$ અને $127^{\circ} C$ તાપમાન પર કાર્ય કરે છે. ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી મેળવેલ ઉષ્મા $500\, J$ હોય તો ઠારણવ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા ($J$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
    View Solution
  • 8
    જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    કાર્નોટ એન્જિનના ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $27°C$ છે અને કાર્યક્ષમતા $25\%$ છે, તો ઉષ્મા-પ્રાપ્તિસ્થાનનું તાપમાન ...... $^oC$
    View Solution
  • 10
    વાયુનું દબાણ અને કદ એે આકૃતિમાં $P-V$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ બદલાય છે, વાયુનું તાપમાન ......... હશે.
    View Solution