MCQ
નીચેના પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો.
  • A
    જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતથી બંને બાજુ સમાન રીતે વિતરિત હોય તેને વિષમ આવૃત્તિ$-$વિતરણ કહે છે.
  • મધ્યસ્થથી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતનાં મૂલ્યો સંમિત આવૃત્તિ$-$વિતરણમાં સમાન હોય છે.
  • C
    જો $S­k > 0$ તો   $> M$ અને   $< M0$ થાય.
  • D
    જો $Sk < 0$ હોય તો  $< M$ અને  $> M0$

Answer

Correct option: B.
મધ્યસ્થથી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતનાં મૂલ્યો સંમિત આવૃત્તિ$-$વિતરણમાં સમાન હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આવૃત્તિ$-$વિતરણ દ્વિબહુલકીય હોય, તો વિષમતાંકનું મૂલ્ય ક્યા મૂલ્યથી ઓછુ ન હોય $?$
$10$ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે.$53, 47, 60, 55, 71, 65, 61, 58, 63, 70$ આ માહિતીનો વિસ્તાર કેટલો છે $?$ 
1 - 10.9, 11 - 20.9, 21 - 30.9, ... આ કયા પ્રકારનું આવૃત્તિ-વિતરણ છે ?
જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય, તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો હોય $?$
ગુણોત્તર શ્રેણી $2, –4. 8, -16, 32...$ નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય $?$
પ્રસારનું સ્થાનીય સરેરાશનું માપ કયું છે $?$
ગુણોત્તર$-$શ્રેણી $0.5, 0.05, 0.005,...$ નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય $?$
એક સમષ્ટિમાં $30$ એકમો છે. જો પદિક નિદર્શન માટે અંતરાલ $5$ હોય, તો નિદર્શનું કદ જણાવો.
બે કે તેથી વધુ સમૂહોનાં મધ્યકો પરથી મેળવેલ સંયુક્ત સમૂહના મધ્યકને શું કહેવાય $?$
જો આપણે કોઈ સમષ્ટિ માટે સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કરતા હોઈએ અને સમષ્ટિને જુદાં જુદાં કદ ધરાવતાં સ્તરોમાં.વહેંચેલી હોય, તો હવે તેમાંથી પ્રમાણસર ફાળવણીવાળા સ્તરિત યાદચ્છિક નિદર્શની પસંદગી આપણે કેવી રીતે કરી શકીએ $?$